સંતના લક્ષણ

સંતના લક્ષણ

Santana Lakshan

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા‘સંતની પરખ’ શીર્ષક હેઠળ આ પુસ્તક પ્રકાશિત થાય છે, જે મુમુક્ષુને સાચા સંતની પરખ કરવા માટે તથા તેવા ગુણો પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા માટે અતિ ઉપયોગી સાબિત થશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. આ પુસ્તક અનાદિ મુક્તરાજ પૂજ્ય શ્રી નારાયણભાઈની દિવ્ય પ્રેરણા અને ઉપદેશામૃતને આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

Contents

  1. નિવેદન
  2. ભજન
  3. આમુખ
  4. ૧. કૃપાળુ
  5. ૨. અકૃતદ્રોહ
  6. ૩. તિતિક્ષુ
  7. ૪. સત્ય
  8. ૫. અનવદ્યાત્મા
  9. ૬. સમ
  10. ૭. સર્વોપકારક
  11. ૮. કામૈરહતધી
  12. ૯. દાન્ત
  13. ૧૦. મૃદુ
  14. ૧૧. શુચિ
  15. ૧૨. અકિંચન
  16. ૧૩. અનીહ
  17. ૧૪. મિતભૂક
  18. ૧૫. શાન્ત
  19. ૧૬. સ્થિર
  20. ૧૭. મચ્છરણ
  21. ૧૮. મુનિ
  22. ૧૯. અપ્રમત્ત
  23. ૨૦. ગંભીરાત્મા
  24. ૨૧. ધૃતિમાન
  25. ૨૨. જીતષડ્‌ગુણ
  26. ૨૩. અમાની
  27. ૨૪. માનદ
  28. ૨૫. કલ્પ
  29. ૨૬. મૈત્ર
  30. ૨૭. કારુણિક
  31. ૨૮. કવિ
  32. ૨૯. સત્તમ
  33. ૩૦. ભક્તતમ
  34. ૩૧. અજાતશત્રુ
  35. ૩૨. સાધુભૂષણ
  36. ઉપસંહાર