પરિશિષ્ટ-૭ : સંદર્ભગ્રંથ સૂચિ
(૧) અક્ષરાનંદ સ્વામીની વાતો - પ. બ્ર. કૃષ્ણાનંદ, ગઢપુર
(૨) અદભુતાનંદ સ્વામીની વાતો – સંપા. હરિજીવનદાસજી શાસ્ત્રી
(૩) કવીશ્વર દલપતરામ ભા. ૧ - કવિ ન્હાનાલાલ
(૪) કીર્તનાવલિ - પ્ર. સત્સંગ સાહિત્ય કાર્યાલય રાજકોટ
(૫) કીર્તનસારસંગ્રહ - ભા. ૧-૨ – સંપા. હરિજીવનદાસ શાસ્ત્રી
(૬) કીર્તનસંગ્રહ - સ્વામિનારાયણ મંદિર, વડતાલ
(૭) કીર્તનરત્નમાલા - પ્ર. શ્રી નિત્યાનંદ સાહિત્ય મંદિર, અમદાવાદ
(૮) નિષ્કુળાનંદ કાવ્ય – સંપા. હરિજીવનદાસ શાસ્ત્રી
(૯) નિષ્કુળાનંદ- એક અધ્યયન - ડો. ચંદ્રકાંત ત્રિવેદી
(૧0) નિર્ગુણદાસ સ્વામીની વાતો - પ્ર. કૃષ્ણવલ્લદાસ સ્વામી, અમદાવાદ
(૧૧) પ્રેમાનંદ કાવ્ય ભા. ૧-૨ – સંપા. ઈશ્વરદાસ ઇચ્છારામ મશરૂવાલા
(૧૨) પ્રેમસખી પ્રેમાનંદ - ડો. હરિપ્રસાદ ઠક્કર
(૧૩) બૃહદ્કાવ્યદોહન ભા. ૧થી ૮ – સંપા. ઇચ્છારામ દેસાઈ
(૧૪) બ્રહ્માનંદ કાવ્ય – સંપા. રાજકવિ માવદાનજી રત્નુ
(૧૫) બ્રહ્મસંહિતા – સંપા. રાજકવિ માવદાનજી રત્નુ
(૧૬) દેવાનંદ કાવ્ય – સંપા. શાસ્ત્રી નારાયણ સેવાદાસજી
(૧૭) ભક્તચિંતામણિ - નિષ્કુળાનંદ સ્વામી
(૧૮) ભાયાત્માનંદ સ્વામીની વાતો - પ્ર. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકો
(૧૯) ભગવાન સ્વામિનારાયણ - ગોરધનદાસ કાપડિયા
(૨0) ભગવાન સ્વામિનારાયણ - હર્ષદરાય દવે
(૨૧) મંજુકેશાનંદ કાવ્ય – સંપા. કૃષ્ણસ્વરૂપદાસ શાસ્ત્રી
(૨૨) મુક્તાનંદ કાવ્યમ્ – સંપા. હરિજીવનદાસ શાસ્ત્રી
(૨૩) મધ્યકાળનો સાહિત્ય પ્રવાહ (ખં. પ) – સંપા. ક. મા. મુનશી
(૨૪) વચનામૃત (૨૭૩) – સંપા. સ્વયંપ્રકાશદાસ શાસ્ત્રી
(૨૫) વડોદરાનું સત્સંગદર્શન - રમેશચંદ્ર પંડ્યા
(૨૬) શિક્ષાપત્રી (સમશ્લોકી) કવિ ન્હાનાલાલ
(૨૭) શ્રી સ્વામિનારાયણ સંહિતા - પૂ. સ્વામી દેવચરણદાસજી, મૂળી
(૨૮) શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણિ - શાસ્ત્રી મૂળજીભાઈ રામનાથ
(૨૯) શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર - બ્ર. આત્માનંદ સ્વામી
(૩0) સહજાનંદ સ્વામી - કિશોરલાલ મશરૂવાલા
(૩૧) સાહિત્ય અને વિવેચન ભાગ-૨ - કે. હ. ધ્રુવ
(૩૨) સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ - સ્વયંપ્રકાશદાસ શાસ્ત્રી
(૩૩) સ્વામી સહજાનંદ - મણિલાલ ભાલજા
(૩૪) સંતસાહિત્યનો સ્વાધ્યાય - ડો. હરિપ્રસાદ ઠક્કર
(૩૫) સત્સંગિજીવન ભા. ૧ થી ૫ - શતાનંદ સ્વામી
(૩૬) શ્રીહરિચરિત્રામૃત સાગર - આધારાનંદ સ્વામી
(૩૭) શ્રીહરિલીલામૃત ભા. ૧-૨ - આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજ
(૩૮) શ્રીહરિચરિત્ર ચિંતામણિ - દયાનંદ સ્વામી
(૩૯) શ્રીહરિચરિત્રામૃત - કૃષ્ણાનંદ સ્વામી
(૪0) શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ (ભા. ૧-૨-૩) - સ્વામી રૂગનાથચરણદાસજી
(૪૧) Gujarat and its Literature - K. M. Munshi