વચનામૃત

વચનામૃત

Vachanamrut

'Vachanamrut' as the title suggests is the nectar of discourses coming directly from the holy lips of Supreme Lord Shri Swaminarayan. It is in the form of answers to the questions raised by saints and devotees in divine assemblies addressed by Maharaj at different places. It is a unique volume explaining the doctrine of Swaminarayan philosophy. Those Muktas who had personally received His divine grace call it "Sarvopari Vedashastra"- the exhaustive and complete book of spiritual knowledge. Anadi...

Contents

  1. નિવેદન
    1. નિવેદન
    2. દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના
    3. પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના
  2. પરથારો
  3. ગઢડા પ્રથમ પ્રકરણમ્
    1. ૧. કઠણમાં કઠણ સાધન - માયાનું રૂપ - બ્રહ્મમય દેહની પ્રાપ્તિ - સત્સંગમાં ગાઢ પ્રીતિ ન થવાનું કારણ.
    2. ૨. ત્રણ પ્રકારના વૈરાગ્યના પૃથક્ પૃથક્ લક્ષણ.
    3. ૩. ભગવાનની લીલા સંભારી રાખવાનું કારણ.
    4. ૪. ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષાનો નિષેધ - જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણ ગ્રહણ કરવા વિશે નારદ તથા તુંબરુંનું દૃષ્ટાંત.
    5. ૫. કાયર થયા વિના આગ્રહપૂર્વક ધ્યાન કરનાર ઉપર ભગવાનની મહદ્ કૃપા વિશે.
    6. ૬. વિવેક અવિવેકની સમજણ - અવિવેક ટાળવાનો ઉપાય.
    7. ૭. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચ ભેદનું અન્વય-વ્યતિરેકપણું. (વાચ્યાર્થ-લક્ષ્યાર્થ)
    8. ૮. આત્મનિષ્ઠા ને ભગવાનની સાકાર ઉપાસનાનું માહાત્મ્ય - અહંમમત્વ ટાળવાનો ઉપાય
    9. ૯. પ્રત્યક્ષ ભગવાનના મનુષ્ય સ્વરૂપ ને દિવ્ય સ્વરૂપની એકતા વિચારી પૂર્ણકામપણું માનવા વિશે.
    10. ૧૦. માંદા સંતની સેવા ને કૃતધ્નીના ત્યાગ વિશે સેવકરામના દૃષ્ટાંતથી બોધ-પાપનું પ્રાયશ્ચિત કરનારને પાપી ન કહેવાની આજ્ઞા.
    11. ૧૧. વાસનાનું રૂપ - એકાંતિક ભક્તનું લક્ષણ.
    12. ૧૨. અવિદ્યાથી મુકાવાનો ઉપાય - પુરુષ, પ્રકૃતિ તથા ચોવીશ તત્વના લક્ષણ - ભગવદધામ વર્ણન.
    13. ૧૩. દેહ દેહ પ્રત્યે જીવનું જુદાપણું - કર્માનુસારે જીવને જુદા જુદા દેહની થતી પ્રાપ્તિ વિશે સમજ.
    14. ૧૪. "अंते या मतिः सा गतिः" એ શ્રુતિનો અર્થ - સરખી વાસના તથા વૈરાગ્ય ને દૃઢ નિશ્ચયવાળા ગૃહી-ત્યાગીમાં શ્રેષ્ઠ ભક્ત કોણ?
    15. ૧૫. હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારવામાં કાયરપણું ન રાખતાં નિત્ય નવી શ્રદ્ધા રાખવા વિશે.
    16. ૧૬. સત-અસતના વિવેકની સમજણ.
    17. ૧૭. ભગવત્પ્રસન્નતાના સાધન તથા આજ્ઞાપાલનમાં સત્સંગમાં કુસંગરૂપ હિંમત રહિત વાત ન કરવાની આજ્ઞા.
    18. ૧૮. વિષય ખંડન - ઇંદ્રિયોના આહારની શુદ્ધિની અગત્ય - સત્સંગમાં કુપાત્રપણું રાખનારનો ત્યાગ તથા ભગવાનનો વાદ ન લેવા વિશે.
    19. ૧૯. આત્યંતિક કલ્યાણ ઇચ્છનારે આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય ને સ્વધર્મની દૃઢતા કરવા બાબત.
    20. ૨૦. અતિશે અજ્ઞાનીનું લક્ષણ - પોતાના સ્વરૂપને જોવાનો ને સુખિયા થવાનો ઉપાય.
    21. ૨૧. એકાંતિક ધર્મનું લક્ષણ - ભગવત્પ્રસન્નતાનો ઉપાય - એકાંતિક ધર્મવાળા ભક્તને વર્તવાની રીત - અક્ષરના બે સ્વરૂપનું વર્ણન.
    22. ૨૨. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થવાનો ઉપાય.
    23. ૨૩. પોતાના સ્વરૂપમાં ભગવાનની મૂર્તિના તેજોમય દર્શન થાય તેવી સ્થિતિ કરવાનો માર્ગ - એવી સ્થિતિ ન થાય તેને વિઘ્ન આવે તે ઉપર શિવજી આદિકનાં દૃષ્ટાંત.
    24. ૨૪. જ્ઞાને કરીને સ્થિતિનું લક્ષણ - ભગવત્ સ્વરૂપમાં ગુણદોષ પરઠનારો જેવા ગુણદોષ પરઠે તેવો પોતે થાય તે વિશે સમજ - ભગવાનનો દૃઢ નિશ્ચય હોવા છતાં અપૂર્ણપણું રહેવાનું કારણ.
    25. ૨૫. સંપૂર્ણ પરિપૂર્ણપણું મનાવાનો ઉપાય - સમાધિના બે પ્રકાર - ભગવાનને રાજી કરવાની રીત.
    26. ૨૬. સાચા રસિક ભક્તનાં લક્ષણ - એવા ભક્તને થતી પ્રાપ્તિ.
    27. ૨૭. હૃદયને વિશે ભગવાન નિવાસ કરી રહે તેવી સમજણ - સંતની મોટપનું વર્ણન.
    28. ૨૮. સત્સંગમાં વધવા - ઘટવાનું કારણ.
    29. ૨૯. ભક્તિનું બળ વૃદ્ધિ પામ્યાનો તથા અંતરશુદ્ધિના ઉપાય.
    30. ૩૦. ઘાટ-સંકલ્પનો ડંસ બેસવા ન બેસવાનું કારણ - ઘાટની નિવૃત્તિનો ઉપાય.
    31. ૩૧. પ્રવૃત્તિમાં રહી સેવા કરનારની નિવૃત્તિમાર્ગવાળા કરતાં શ્રેષ્ઠતા - આસુરી બુદ્ધિવાળાનાં લક્ષણ - સત્સંગમાં મોટપ થવાનું કારણ.
    32. ૩૨. ભગવાન સંબંધી પંચવિષય - મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવાની વિક્તિ - મૂર્તિ ધારવાની લટક.
    33. ૩૩. ભગવત્પ્રસન્નતાના બળવાન સાધન.
    34. ૩૪. હેતરૂપી માયાનું રૂપ - ક્લેશ થવાનું કારણ - સુખ પામવાનો માર્ગ.
    35. ૩૫. દૂષિત બુદ્ધિ થવાનું કારણ - આસુરી બુદ્ધિ ન થવાનો ઉપાય.
    36. ૩૬. ત્યાગીને કંગાલ કહેવાનો હેતુ - સાચા ત્યાગીનાં લક્ષણ.
    37. ૩૭. જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટાળવાનો ઉપાય - ભગવાનનું સદાસાકારપણું તથા સર્વકર્તાપણાનું પ્રતિપાદન.
    38. ૩૮. વણિકના નામાના દૃષ્ટાંતે મનનો નિરંતર તપાસ કરવાની રીત - નિર્વાસનિક થઈ ભક્તિ કરવાની રીત - આત્માનું સ્વરૂપ.
    39. ૩૯. શાસ્ત્રમાં કરેલ બ્રહ્મપ્રતિપાદનની નિર્વિકલ્પ સમાધિવાળા મુક્તની સ્થિતિ કહેવાપૂર્વક સ્પષ્ટ સમજણ.
    40. ૪૦. સવિકલ્પ-નિર્વિકલ્પ સમાધિનાં લક્ષણ - ભક્તિ ને ઉપાસનાનો ભેદ.
    41. ૪૧. एकोऽहं बहुस्यां प्रजायेय' એ શ્રુતિના અર્થનું સ્પષ્ટીકરણ.
    42. ૪૨. વિધિનિષેધ સત્ય છે - વિધિનિષેધ ખોટા કહેનારની ગતિ.
    43. ૪૩. ચતુર્ધામુક્તિની ઇચ્છાનો ત્યાગ કરી પ્રભુ સેવા ઇચ્છે તે નિષ્કામ ભક્ત.
    44. ૪૪. સ્નેહનું રૂપ - ભગવાન વિશે દૃઢ પ્રીતિ થવાનું સાધન - દૃઢ પ્રીતિ ન થવાનું કારણ - અહંમમત્વના ઘાટ ટાળવાનો ઉપાય.
    45. ૪૫. ભગવાનના દિવ્ય સાકારપણાનું પ્રતિપાદન તથા ભગવાનની મૂર્તિના તેજનું નિરાકારપણે વ્યાપકપણું.
    46. ૪૬. સર્વાધાર અનાદિ ચિદાકાશનું લક્ષણ - તમોગુણના કાર્યરૂપી આકાશનું લક્ષણ.
    47. ૪૭. ભક્તિનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, આત્મનિષ્ઠા ને ત્યાગનિષ્ઠાવાળાના પૃથક્ પૃથક્ લક્ષણ તથા ગુણદોષ.
    48. ૪૮. ભગવાનની ચિત્ર પ્રતિમાનું પ્રતિપાદન - ચાર પ્રકારના કુસંગીથી રક્ષા માટે ભગવદ્ પ્રતિમાને પ્રાર્થનારૂપી ઉપાય.
    49. ૪૯. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તે ભક્ત - અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય.
    50. ૫૦. કુશાગ્ર બુદ્ધિવાળાનું લક્ષણ.
    51. ૫૧. માયિક ઇંદ્રિયે ભગવાનનો નિશ્ચય ને દર્શન કેવી રીતે થાય? એ પ્રશ્નનો ખુલાસો - પુરુષોત્તમરૂપ થવાનો માર્ગ.
    52. ૫૨. સાંખ્ય, યોગ, વેદાંત તથા પંચરાત્ર એ ચારે શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજવાની રીત.
    53. ૫૩. સત્સંગમાં વધવા-ઘટવાનું કારણ
    54. ૫૪. ભાગવતધર્મના પોષણનો તથા મોક્ષનું દ્વાર ઉઘાડું થવાનો ઉપાય - આપત્કાળે ધર્મમાંથી ન પડે તેનાં લક્ષણ.
    55. ૫૫. જીવને ભજન સ્મરણ તથા વર્તમાનનો એક દૃઢાવ ન રહેવાનું કારણ.
    56. ૫૬. ચાર પ્રકારના ભક્તમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કહેવાનું કારણ - જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક ગુણનું માન ટાળવાનો ઉપાય - જીવ સંકલ્પના યોગે દુઃખિયો થવાનું કારણ.
    57. ૫૭. મોક્ષનું અસાધારણ કારણ - સ્નેહનું રૂપ - સત્સંગનો ખપ છતાં અયોગ્ય સ્વભાવ ન ટળવાનું કારણ.
    58. ૫૮. ગુણના વેગ તથા પૂર્વના મલિન સંસ્કાર ટાળવાનો ઉપાય - મોટા પુરુષને રાજી કરવાની રીત - અવગુણ નાશ પામી ભક્તિમાં વૃદ્ધિ થવાનો ઉપાય.
    59. ૫૯. ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થવાનું કારણ - મહિમા જાણ્યા છતાં હેત ન થવાનું કારણ - પ્રીતિના બળને જણાયાનું કારણ - દેશ, કાળ, ક્રિયા, ભૂંડા-ભલા થવાનું કારણ.
    60. ૬૦. સર્વથી મોટું સાધન - વાસના જિતાણી ક્યારે કહેવાય? - વાસના ટાળવાના ત્રણ સચોટ ઉપાય.
    61. ૬૧. કામ, ક્રોધ, લોભ ને ભયના યોગે કરીને ધીરજ ન ડગવાનો ઉપાય - અંત સમે આત્મનિષ્ઠાની સહાયનું ગૌણપણું - નિશ્ચયવાળાને સિદ્ધિ આડી આવવાનું કારણ.
    62. ૬૨. સંતને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણો આવવા ન આવવાનું કારણ - માન ને ઈર્ષાની વૃદ્ધિનું કારણ.
    63. ૬૩. નિશ્ચયમાં કસરવાળાના ને પરિપક્વ નિશ્ચયવાળાનાં લક્ષણ - તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણવાની રીત - ભગવાનને મનુષ્યાકૃતિ ધરવાની રીત - અતિ દૃઢ નિશ્ચયવાળાનાં લક્ષણ.
    64. ૬૪. શરીર શરીરીની વિલક્ષણતા વિશે સમજ.
    65. ૬૫. આકાશની ઉત્પત્તિ-લયની રીત - દેહની અંદર ને બહાર રહેલ સુષુમ્ણા નાડીનું રૂપ - જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાના લયના પ્રકાર - ભગવાનની જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિનું રૂપ.
    66. ૬૬. ભગવાનનું સગુણ-નિર્ગુણપણું જાણવાની રીત.
    67. ૬૭. મુમુક્ષુને વિષે મોટા પુરુષના ગુણ આવવા ન આવવાનું કારણ.
    68. ૬૮. ભગવાનની પ્રતિમામાં તથા સંતમાં ભગવાન સાક્ષાત્ રહ્યા છે તેની મર્યાદા રાખવા વિષે આદેશ - નિશ્ચય રહિત પાખંડ જેવી ભક્તિ કરનારની ગતિ - નાસ્તિકપણું આવવાનો હેતુ.
    69. ૬૯. ધર્મનું લક્ષણ - સાધુને વર્તવાની રીત.
    70. ૭૦. અંતરમાં વિષય ભોગવવાની હા-ના થવાનું કારણ - સંતનું બળ વધે ને કુસંગીનું ઘટે તેનો ઉપાય - ભગવાનનો અડગ નિશ્ચય થવાનો ઉપાય.
    71. ૭૧. ભગવાન માફ ન કરે તેવા અપરાધનું લક્ષણ - ઈર્ષાનું રૂપ - શાસ્ત્રમાં નિરૂપેલ કલ્યાણની રીત - 'सर्व खल्विदं ब्रह्म' તથા 'घतवत्सर्गादि विनश्यति' એ શ્રુતિના અર્થ - પ્રત્યક્ષ ભગવાન મળ્યા પછી ધામ જોવાની લાલચ ન રાખવા વિશે બોધ.
    72. ૭૨. કાળ-કર્મ ભૂંડું ન કરી શકે તેવા ભક્તનું લક્ષણ - બ્રહ્મહત્યાનું પાપ લાગવાનું કારણ - ભગવાનના કલ્યાણકારી ચરિત્ર વિશે દોષ ન પરઠવા વિશે બોધ - મહિમાએ સહિત અને મહિમાએ રહિત નિશ્ચયનું લક્ષણ - ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભક્તનાં લક્ષણ.
    73. ૭૩. કામનું રૂપ - જીવ બીજો દેહ ધરે ત્યારે કામ ઉદય થવાનું કારણ - નિષ્કામીનું લક્ષણ - શ્રીકૃષ્ણ ભગવાનના દૃષ્ટાંતે સાંખ્યમત ને યોગકળાને ગ્રહણ કરવાની રીત - નિર્વાસનિક થવાનો ઉપાય - મન અર્પણ કર્યું હોય ને ન કર્યું હોય તેનાં લક્ષણ.
    74. ૭૪. વૈરાગ્ય ને સમજણ કળાવાનો હેતુ - ભગવાનની ઇચ્છાથી સત્સંગની હાણવૃદ્ધિ થાય તેમાં હરખ-શોક ન કરવા વિશે હિતોપદેશ.
    75. ૭૫. ભગવાનના ભક્તના ઇકોતેર પરિયા ઉદ્ધરવાનું કારણ - દૃઢ નિશ્ચયવાળાને ને થોડા નિશ્ચયવાળાને ઓળખવાની રીત.
    76. ૭૬. ભગવાનની અપ્રસન્નતા થવાનું કારણ - કામીની વિમુખમાં ગણના - ભગવાનના ગમતામાં વર્તવામાં ન મુંઝાય તે પાકા સત્સંગીનું લક્ષણ.
    77. ૭૭. જ્ઞાન-ભક્તિની ઓથે ધર્મ ખોટા ન કરવા વિશે આદેશ - દેહના અંતસમે સારું-નરસું દેખાવાનું કારણ - ભક્તને થતી પ્રાપ્તિ.
    78. ૭૮. શુભ-અશુભ દેશકાળાદિકથી પુરુષની બુદ્ધિ સારી-નરસી થવાનું કારણ - અચળ નિશ્ચયનું રૂપ - ભગવાન ને સંતમાં દોષબુદ્ધિ ન થવાનો ઉપાય - ત્રણે અવસ્થામાં ભગવાનની મૂર્તિ અખંડ જણાવાનો ઉપાય - સત્સંગમાં પાયો અચળ થવાનો ઉપાય - કામાદિક શત્રુ નાશ થવાનો માર્ગ - ભગવાન તથા સંતન
  4. સારંગપુર પ્રકરણમ્
    1. ૧. મન જીતવાનો ઉપાય - વિષયની નિવૃત્તિનું કારણ.
    2. ૨. ભગવાનને વિશે હેત થવાનો પ્રકાર - ભગવાન તથા ભક્તને પરસ્પર હેત થવાનો ઉપાય.
    3. ૩. પ્રત્યક્ષ પૂજા ને માનસીપૂજાનું સરખું ગૌરવ - પ્રેમમગ્ન થઈ આંતર-બાહ્ય પૂજા કરનારાનાં લક્ષણ - શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કારનું રૂપ.
    4. ૪. આત્મા અનાત્માની વિક્તિ - અત્યંત નિર્વાસનિક ન થયો હોય તેની ગતિ - અત્યંત નિર્વાસનિક થવાનો ઉપાય.
    5. ૫. વાસના નિવૃત્તિ થવાનો બળવાન ઉપાય - જીવ, ઈશ્વર, બ્રહ્મ ને પરબ્રહ્મનું અન્વય-વ્યતિરેકપણું - ભગવાનના દર્શન-સ્પર્શાદિકનો મહિમા.
    6. ૬. એક એક અવસ્થાને વિશે રહેલી બીજી બે બે અવસ્થાઓનું રૂપ - ચાર વાણીનાં રૂપ.
    7. ૭. મનોમય ચક્ર ને નૈમિષારણ્ય ક્ષેત્ર વિશે સમજણ.
    8. ૮. ઈર્ષાનું રૂપ.
    9. ૯. જીવમાં યુગના ધર્મ પ્રવર્તવાનું કારણ - ગુણની પ્રવૃત્તિનો હેતુ - કર્મ ટાળવાનો ઉપાય - સ્થાનનું રૂપ.
    10. ૧૦. ધર્મી-અધર્મીનાં લક્ષણ - આત્મદૃષ્ટિ ને બાહ્યદૃષ્ટિનું રૂપ - સંત સમાગમમાં રહે તેની પ્રાપ્તિ.
    11. ૧૧. પુરુષપ્રયત્ન ને ભગવદ્ કૃપાનું મહત્ત્વ - વૈરાગ્યાદિકની ન્યૂનતાવાળાની ગતિ - આ દેહે જ કસર માત્ર ટાળવાનો ઉપાય.
    12. ૧૨. સંતમાં અખંડ સ્થિતિ ને આવતા જતા ગુણોનું રૂપ - પરિપક્વ જ્ઞાનીનાં લક્ષણ - આત્મવિચારનો ઉપાય.
    13. ૧૩. શાસ્ત્રે કરીને નિશ્ચય ને મને કરીને નિશ્ચયનો ભેદ.
    14. ૧૪. ભગવાનના ધામમાંથી પતન કહેવાનો હેતુ - પ્રમાદ ને મોહરૂપ શત્રુ ટાળવાનો ઉપાય - સ્થૂળ, સૂક્ષ્મ શરીરનું રૂપ.
    15. ૧૫. કેવળ પ્રેમવાળા ભક્ત ને આત્મનિષ્ઠાએ સહિત પ્રીતિવાળા ભક્તમાં આત્મનિષ્ઠાએ સહિત પ્રીતિવાળાની શ્રેષ્ઠતા.
    16. ૧૬. ભગવાન સમદૃષ્ટિએ જીવની બુદ્ધિમાં તપરૂપી પ્રકાશ કરી આપે છે તેનાથી ભક્તનું નિર્વિઘ્ન કલ્યાણ થાય છે ને ભક્ત ન હોય તેનું કલ્યાણ થતું નથી તે વિશે સમજ.
    17. ૧૭. ઉપાસનાની તારતમ્યતાથી મુક્તના ભેદ.
    18. ૧૮. ગુણ ઉદય થવામાં સત્પુરુષના સંગનું મહત્વ - કુસંગથી દોષ આવે - સ્વભાવ ટાળવાની યુક્તિ - સત્પુરુષમાં જે જે દોષ પરઠે તે તે દોષ પરઠનારામાં આવે - સર્વ સ્વભાવ ટાળ્યા ટળે છે.
  5. કારિયાણી પ્રકરણમ્
    1. ૧. ભગવાનનો નિશ્ચય જીવમાં થયાની રીત - ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવમાં નિશ્ચય જણાવાની રીત - મન-વાણી થકી પર ભગવાનને પામવાનો ઉપાય - ઇયળની ભમરી માફક ભક્તના ઇંદ્રિયાદિકનું ભગવદાકારે થવાપણું.
    2. ૨. શાપિત બુદ્ધિનું લક્ષણ ને તે સારી થવાનો ઉપાય - મૂર્ત-અમૂર્ત કર્મનું ફળ.
    3. ૩. હેત થવાનું ને દોષ આવવાનું કારણ - ગુણ અવગુણ ઓળખવાની યુક્તિ - શરીરના ને મનના દોષ ટાળવાનો ઉપાય - ત્યાગીને ગૃહસ્થના ભોગ અઘટિત કહ્યા છે.
    4. ૪. જીવ તથા સાક્ષીના જાણપણાની વિક્તિ - મૂર્તિમાન સાક્ષીનું વ્યાપકપણું.
    5. ૫. ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન.
    6. ૬. પ્રેમી ભક્ત ઉપર ભગવત્પ્રસન્નતા - મત્સર ઉપજવાનો હેતુ ને તેને ટાળવાનો ઉપાય - ભગવાનની લીલા ભક્તના સુખને અર્થે છે તેની સમજ.
    7. ૭. ગૃહસ્થને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય - વૈરાગ્ય ઉદય થવાનું કારણ - આત્યંતિક કલ્યાણનું રૂપ - સિદ્ધદશાનું લક્ષણ.
    8. ૮. ભગવાનનું સગુણ-નિર્ગુણપણું સમજવાની રીત.
    9. ૯. રીસની આંટી ટાળ્યાની યુક્તિ.
    10. ૧૦. ભગવાનને પ્રસન્ન કરવામાં તપની અગત્યતા - શ્રી સ્વામિનારાયણનું કર્યું જ સર્વે થાય છે ને શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવા કોઈ સમર્થ નથી - આ લોક પરલોકમાં સારું થવાનો માર્ગ - ત્યાગ ને તપમાં આવતાં વિઘ્નને દૂર કરવાનો ઉપાય.
    11. ૧૧. ભગવાનને વિશે પ્રીતિવાળાનું લક્ષણ - ભક્ત સાથે ભગવાનનો અખંડ સંબંધ રહે છે તે બાબત.
    12. ૧૨. કારણ શરીરનું લક્ષણ ને તેને ટાળવાનો ઉપાય - જાગ્રતમાં શ્રવણ કર્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થવાનું કારણ - વિકાર માત્ર ટાળવાની યુક્તિ.
  6. લોયા પ્રકરણમ્
    1. ૧. શંકર શબ્દનો અર્થ - ક્રોધનું દુષ્ટ સ્વરૂપ - કામને નિર્મૂળ કરવાનો ઉપાય - ત્રણ પ્રકારનાં જ્ઞાન - વૈરાગ્યનાં રૂપ - કૃતાર્થપણું ન મનાવાનું કારણ - સંપૂર્ણ સત્સંગનું રૂપ - ભક્તનો મહિમા સમજાવા ન સમજાવાનું કારણ - હરિભક્તનો અવગુણ આવ્યો હોય તે ટાળવાનો ઉપાય.
    2. ૨. મૃત્યુનો ભય ટાળવાનો ને દેહ છતાં જ કલ્યાણ મનાવાની યુક્તિ - કાર્ય-કારણનું રૂપ.
    3. ૩. માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળાનાં લક્ષણ.
    4. ૪. અક્ષરધામમાં રહ્યા થકા અનંત બ્રહ્માંડમાં અનંત રૂપે દેખાવાની ભગવાનની રીત - બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીત તથા ભગવાનની મૂર્તિ એક સરખી કહેવાનો હેતુ - ભગવાનના ગમતામાં રાજી રહેવા અંગે હિતવચન.
    5. ૫. કપટી-નિષ્કપટીનાં લક્ષણ - દંભીને ઓળખવાની રીત - નિશ્ચયમાંથી પાડે ન પાડે તેવા ઘાટનું રૂપ - સત્સંગમાં દૃઢ પાયો થવાનો ઉપાય - સંત, શાસ્ત્ર ને વિચારમાંથી યુક્તિ શીખવાની રીત - ઇંદ્રિયો-અંતઃકરણ જીતવાની રીત.
    6. ૬. દુર્લભમાં દુર્લભ સાધન - ધર્મ સંબંધી ને ભગવાન સંબંધી બળવાન સાધન - ફેરવવા ન ફેરવવા યોગ્ય મતિનું રૂપ - સંગ કરવા ન કરવા યોગ્ય સાધુનાં લક્ષણ - માન રાખવા ન રાખવા બાબત - હેત રાખવા ન રાખવા વિશે - ભગવાનના રાજી કુરાજી થવામાં કરવા યોગ્ય ક્રિયાની વિક્તિ - ધ્યાનમાં
    7. ૭. 'ऋते ज्ञानान्न मुक्त्तिः'માં યથાર્થ જ્ઞાનનું તથા પરિપૂર્ણ જ્ઞાનીનું લક્ષણ.
    8. ૮. ડાહ્યા-ભોળાનાં લક્ષણ - વિચારે કરીને કામાદિકનું મંદપણું - વ્યસન થવાનો હેતુ - બાલ્યાવસ્થામાં સારી-નરસી પ્રકૃતિનું કારણ - પૂર્વનો ને હમણાંનો સ્વભાવ જાણવાની રીત - ઇંદ્રિયોની ચંચળતા ટાળવાનો ઉપાય - આઠ સતશાસ્ત્રોમાંથી ત્યાગવાને ગ્રહણ કરવા યોગ્યનો વિવેક - ન્યૂ
    9. ૯. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર ઉપજવાના હેતુ.
    10. ૧૦. ભગવાનમાં સાધારણ ને અસાધારણ હેતવાળા મનુષ્યના ભેદનું કારણ - વૃત્તિના વેગના પ્રકાર ને તેનું કારણ - વિષમકાળમાં વર્તવાની રીત - માયા સુખદાયી કે દુઃખદાયી, તે સમજવાની રીત.
    11. ૧૧. સતશાસ્ત્રમાંથી અસત્પુરુષની ને સત્પુરુષની સમજણ ગ્રહણ કરવાની રીત.
    12. ૧૨. સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયના ભેદનું નિરૂપણ.
    13. ૧૩. દેશકાળાદિકથી પરાભવ થાય ને ન થાય તેનું લક્ષણ - સાધર્મ્યપણું પામેલા મુક્ત ને નારાયણમાં ભેદનું નિરૂપણ.
    14. ૧૪. શ્રીજીમહારાજની રૂચિ ને અભિપ્રાય જાણવાની રીત - સર્વોપરી ઉપાસનાનું વર્ણન.
    15. ૧૫. જીવાત્માનું રૂપ - જીવને વિષે ભગવાનનું રૂ૫ - સાંખ્ય, યોગ અને વેદાંતનો મત.
    16. ૧૬. વાસના કુંઠિત ને નિર્મૂળ થઈ હોય તેનાં લક્ષણ - ભગવાનની પ્રીતિનું બળવાન સાધન - બુદ્ધિવાળાનું કપટ ઓળખવાની યુક્તિ - ગુણમાત્ર દોષરૂપ થઈ જાય તેવા અવગુણનું રૂપ - સંતનો અભાવ આવવાનું કારણ - માન ટાળવાનો ઉપાય.
    17. ૧૭. વિપરીત મતિ ન થવાનો ઉપાય - દેહાભિમાની ને વિષયી સત્સંગમાં નભે જવાનું કારણ - પંચવિષયના અનાદરવાળાનાં લક્ષણ - વિષયનો અભાવ થવાનો ઉપાય.
    18. ૧૮. ભગવાનમાંથી મનુષ્યભાવ ટાળી દિવ્યભાવે યુક્ત નિશ્ચય કરવા વિષે બોધ.
  7. પંચાળા પ્રકરણમ્
    1. ૧. પંચવિષયની તુચ્છતા થવાનો ઉપાય.
    2. ૨. સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્રના સિદ્ધાંત ને તેની સમાલોચના.
    3. ૩. સત્સંગ ને ભગવાનની પ્રાપ્તિ છતાં માન-ઈર્ષા રહેવાનો હેતુ - સત્તારૂપે ભગવાનને વિશે નિર્ગુણપણે હેત કરવા વિશે.
    4. ૪. ભગવાનના મનુષ્ય ચરિત્રમાં સંશય ન થવાનો ઉપાય.
    5. ૫. માન ને નિર્માનીપણું રાખવા વિશે વિવેક.
    6. ૬. સર્વોત્કૃષ્ટ એવા શ્રીજીમહારાજની ઉપાસનાની દૃઢતા વિશે બોધ.
    7. ૭. તત્ત્વે કરીને ભગવાનને જાણવાની રીત.
  8. ગઢડા મધ્ય પ્રકરણમ્
    1. ૧. મોહનું રૂપ ને તેની નિવૃત્તિનો ઉપાય.
    2. ૨. આત્યંતિક કલ્યાણ સાધવાનો ઉપાય.
    3. ૩. રસિક માર્ગ ને બ્રહ્મજ્ઞાનના માર્ગમાં આવતાં વિઘ્નો - બંને માર્ગે પરમપદને પામવાની રીત.
    4. ૪. ધર્મ રાખે ભક્તિ જાય ને ભક્તિ રાખે ધર્મ જાય એવા આપત્કાળમાં વર્તવાનો વિવેક - ભગવાનનો અતિશય મહિમા જાણનાર ભક્ત કેમ સમજે તો ધર્મમાં અડગ રહી શકે? ભગવાનનું અખંડ ચિંતવન રહ્યાનો માર્ગ.
    5. ૫. ભગવદ્ ભક્ત માટે ભગવાન વિશે પતિવ્રતાપણું, શૂરવીરપણું ને ભક્તનો પક્ષ રાખવાની અનિવાર્યતા.
    6. ૬. વિધિનિષેધનો વિભાગ સત્ય છે તેની સમજ - ચિત્તના સ્વભાવનું વર્ણન.
    7. ૭. અયોગ્ય સ્વભાવ રહેવાનું કારણ - વૈરાગ્યની દૂર્બળતા હોય તો વિકાર ટાળવા માટે બતાવેલ માર્ગ.
    8. ૮. એકાદશીવ્રતનું મહત્ત્વ - યોગયજ્ઞ ને જ્ઞાનયજ્ઞનું લક્ષણ તથા તેનું ફળ.
    9. ૯. ભગવત્સ્વરૂપનો દ્રોહ ન થાય તેવા જ્ઞાનમાર્ગની સમજણ.
    10. ૧૦. શ્રીમદ્ ભાગવતમાં ભગવાનના સાકારપણાનું નિરૂપણ - જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિમાં વિશેષતા.
    11. ૧૧. મોક્ષની પ્રાપ્તિ થાય એવા શુભ કર્મોની વિક્તિ.
    12. ૧૨. કલ્યાણ ઇચ્છનારે કલ્યાણમાર્ગની રાજનીતિ ભણવાની રીત.
    13. ૧૩. હૃદયમાં વ્યાપી રહેલા તેજમાં ભગવાનની મૂર્તિ વિરાજમાન છે તે જ પ્રત્યક્ષ શ્રીજીમહારાજ છે, એમ સમજી ઉપાસનાની દૃઢતા કરવાનો ઉપદેશ.
    14. ૧૪. ભગવત્સ્વરૂપમાં તદાત્મકપણું થવાનો ઉપાય.
    15. ૧૫. કઠણ સ્વભાવ ટાળવાનો શ્રેષ્ઠ વિચાર - ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન ને માહાત્મ્યે સહિત ભક્તિમાંથી પડે નહિ તેનાં લક્ષણ.
    16. ૧૬. સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠા મોળી ન પડવાનો ઉપાય - પંચવિષય જીતવાનો માર્ગ - કલ્યાણનાં સાધનનો નિયમ - મંદ શ્રદ્ધાવાળાની ગતિ - તીવ્ર શ્રદ્ધાવાળાનાં લક્ષણ - વિષય સન્મુખ રહેલ ઇંદ્રિયોની તીક્ષ્ણતા ટાળવાનો ઉપાય - મંદ શ્રદ્ધાવાળાને વૃદ્ધિ પામવાનો માર્ગ.
    17. ૧૭. ભગવાનના સ્વરૂપને તત્ત્વે સહિત ને તત્ત્વે રહિત સમજવાની રીત.
    18. ૧૮. નાસ્તિક ને શુષ્કવેદાંતીની સમજણ કહેવાપૂર્વક તેના સંગનો નિષેધ.
    19. ૧૯. ભગવાનની ઉપાસનાનું ખંડન થાય તેવા શાસ્ત્રના વાચન-શ્રવણનો નિષેધ - ધર્મ તથા ભક્તિમાંથી પડી ન જવાય તે હેતુથી હરિભક્તો પર લખાવેલ પત્ર.
    20. ૨૦. તપ, નિવૃત્તિધર્મ ને વૈરાગ્યની સિદ્ધદશા પ્રાપ્ત થવામાં ઉપયોગિતા - સમાધિવાળાને જ્ઞાન વૃદ્ધિ પામે તેની સમજ.
    21. ૨૧. ભગવાનને સર્વકર્તા જાણવા તથા પરોક્ષ જેવો પ્રત્યક્ષ ભગવાન ને સાધુનો મહિમા જાણવા ઉપદેશ - જીવ ઈશ્વરની સ્વપ્ન સૃષ્ટિ વિશે સમજ - લૌકિક સમૃદ્ધિવાળાને દુઃખી ને તેના અભાવવાળાને સુખી કહેવા અંગેની વિક્તિ - એકાંતિક ભક્તનાં લક્ષણ.
    22. ૨૨. શૂરવીર ને કાયર ભક્તનાં લક્ષણ - પોતાને મિષે ભક્તને પ્રવૃત્તિ વિસારી અંતરદૃષ્ટિ કરવાનો ઉપાય - એકાંતિક ભક્તિનું લક્ષણ - મુક્તના મહિમાનું વર્ણન.
    23. ૨૩. મનનું રૂપ - પરમ ભાગવત સંતનું લક્ષણ.
    24. ૨૪. ભગવદનિશ્ચયવાળાને વિઘ્ન દૂર થવામાં સાંખ્યનિષ્ઠા ને યોગનિષ્ઠાની અગત્ય.
    25. ૨૫. વાસનાવાળા ત્યાગી ને નિર્વાસનિક ગૃહસ્થની દેહ મૂક્યા પછીની ગતિ - વાસના ટાળવાનો ઉપાય - ભગવાનને રાજી કરવાનું સાધન.
    26. ૨૬. ભક્તે ભગવાનના ગમતામાં રહેવું - ભજનમાં અંતરાયરૂપ સંબંધી હોય તેનો ત્યાગ કરવો - ભક્તનો અવગુણ ન લેવો.
    27. ૨૭. ક્રોધ થવાનું નિમિત્ત તથા તેને ટાળવાનો ઉપાય - ઉપાસનાનું મહત્ત્વ - દેશકાળાદિક આઠેય સરખા બળવાન છે - ભકિત ને ઉપાસના પાસે ત્યાગની ગૌણતા.
    28. ૨૮. ભગવત્પ્રસન્નાર્થે મન-કર્મ-વચને ભક્તની સેવાનું મહત્ત્વ.
    29. ૨૯. ભગવાનમાં આસક્ત ભક્તનું લક્ષણ - તેની આસક્તિ થવાનો ઉપાય.
    30. ૩૦. કનક-કામિનીનું બંધન ટાળવાનો ઉપાય
    31. ૩૧. ઉપાસના શુદ્ધિની અનિવાર્યતા - પુરુષોત્તમ ને બીજા અક્ષરાદિકમાં ભેદનું નિરૂપણ.
    32. ૩૨. કુટુંબીજનોમાંથી આસક્તિ ટાળવાનો ઉપાય - માયા તરીને અક્ષરધામને પામવાનું સાધન.
    33. ૩૩. નિષ્કામી વર્તમાનનું મહત્વ ને તેની દૃઢતા કરવાનો ઉપાય.
    34. ૩૪. તત્ત્વનાં રૂપનું નિરૂપણ.
    35. ૩૫. આત્મનિષ્ઠા કરતાં ઉપાસનાની શ્રેષ્ઠતા - કલ્યાણનાં સાધન.
    36. ૩૬. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવાના ચાર ઉપાયો - ભગવાન સિવાય બીજે હેત રહે તેને માયા કહી છે.
    37. ૩૭. સ્વાભાવિક પ્રકૃતિ ટાળવાની યુક્તિ.
    38. ૩૮. જંત્ર-મંત્રમાં પ્રતીતિવાળાની અર્ધા વિમુખમાં ગણના - એકાંતિકનો ભગવાનમાં પ્રવેશ થવાની રીત.
    39. ૩૯. ભગવાનના એકાંતિક ભક્તના સ્વાભાવિક ગુણો - ભગવાનના ભક્તને આવશ્યકપણે સિદ્ધ કરવાના ગુણોની વિગત - ભાગવતના દશમ્ સ્કંધ ને પંચમ્ સ્કંધનું રહસ્ય.
    40. ૪૦. ભક્તનો જાણે-અજાણે દ્રોહ થવા નિમિત્તે એક સાષ્ટાંગ પ્રણામ અધિક કરવાની આજ્ઞા.
    41. ૪૧. ભગવાન તથા ભગવાનના ભક્તની સેવાની પ્રાપ્તિનો મહિમા - માનરૂપી હાડકાનું દૃષ્ટાંત.
    42. ૪૨. અક્ષરનું સગુણ-નિર્ગુણપણું - ભગવાનના અવતાર થવાની રીત.
    43. ૪૩. ગુણાતીતરૂપે વર્તતા ભક્તને ભગવાનને વિશે પ્રીતિનું રૂપ.
    44. ૪૪. પોતાના દોષ સૂઝવામાં સત્પુરુષના સંગની અગત્ય - દૈવી ને આસુરી જીવનાં લક્ષણ.
    45. ૪૫. સર્વેને ગાફલાઈ ન રાખતાં સાવધાન રહેવા આદેશ - ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એમ વર્તવા વિશે બોધ.
    46. ૪૬. સત્પુરુષને લૌકિક પદાર્થની હાણવૃદ્ધિમાં હર્ષ-શોક ન થાય, પણ ભગવાનના માર્ગમાંથી કોઈ પાછો પડે તો ખરખરો થાય એવા અંગની વિલક્ષણતા વિશે.
    47. ૪૭. મલિન વાસનાનો ત્યાગ કરી દેહમાંથી નીસરી બ્રહ્મરૂપે ભક્તિ કરવાની વાસના (ઇચ્છા) રાખવાનો નિર્ણય.
    48. ૪૮. 'વંદુ સહજાનંદ રસરૂપ' એ કીર્તન પ્રમાણે ભગવાનના અખંડ ચિંતવનવાળો દેહ છતાં જ પરમપદનો અધિકારી છે - શ્રીહરિએ સંતના મધ્યે ફરી પ્રગટ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
    49. ૪૯. માયિક આકારના ચિંતનથી થતી ગતિ ને ભગવાનના સ્વરૂપના દર્શનથી થતી ગતિમાં ભિન્નતા.
    50. ૫૦. ભગવાન તથા સંતને વિશે અખંડ પ્રીતિ જોડી રાખવા વિશે - કાળ, કર્મ ને માયાનો ભાર ન રાખવા વિશે બળ પ્રેરક બોધવચન.
    51. ૫૧. સુષુપ્તિમાં જીવને સુખ-દુઃખ થવાનું કારણ - આત્મસત્તારૂપે વર્તનારના લક્ષણ.
    52. ૫૨. ગૃહસ્થની શોભા ત્યાગીને ને ત્યાગીની શોભા ગૃહસ્થને દૂષણરૂપ - ઈર્ષાએ રહિત ને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરવાનો ઉપદેશ.
    53. ૫૩. મોહનું રૂપ ને તેના નિવારણનો ઉપાય - વિમુખ ને અધર્મીનું લક્ષણ.
    54. ૫૪. સર્વ સાધનથી અધિક સત્સંગને જાણનારાનાં લક્ષણ.
    55. ૫૫. પોતાના ઉદ્દેશે કરીને દેવદર્શન, કથાવાર્તા, સાધુ સમાગમ તથા ત્યાગ વૈરાગ્યની રુચિનું વર્ણન - એકાંતિક ભક્તનાં લક્ષણ - ભગવાનને સદાય નિર્દોષ ને દિવ્ય જાણવા વિશે.
    56. ૫૬. ભગવાનને વિશે પ્રીતિનું લક્ષણ - સર્વે સદગ્રંથનું રહસ્ય.
    57. ૫૭. ભગવાનમાં પ્રીતિ કરવાનો પ્રકાર - ભગવાન ભજવામાં અંતરાયરૂપ થાય તેનો ત્યાગ કરવો ને નિર્ભય રહેવા વિશે ઉપદેશ.
    58. ૫૮. સંપ્રદાયની પુષ્ટિ થવાનો ઉપાય.
    59. ૫૯. વેદ-પુરાણ વગેરે શાસ્ત્રોનો અભિપ્રાય - ભગવાન કે સંતની પ્રાપ્તિ એને જ પરમ કલ્યાણ કહ્યું છે.
    60. ૬૦. વિક્ષેપમાં પણ અંતરમાં સુખ વર્તે તેવી સમજણ - ભગવદ્ ભક્તનો પક્ષ રાખવાની મહત્તા.
    61. ૬૧. પાકા સત્સંગીનું લક્ષણ - મોટેરા ગૃહસ્થનું ને મોટેરા ત્યાગીનું લક્ષણ.
    62. ૬૨. આઠે પહોર સંસારની વિટમણામાં થયેલાં યોગ્ય, અયોગ્ય કર્મોના પાપક્ષયનો ઉપાય - જીવનો મોક્ષ થવાનો ઉપાય - આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણું એમાંથી એક અંગની દૃઢતાની અનિવાર્યતા ને એ અંગેની દૃઢતા ન હોય તેમ છતાં રૂડું થવાનો માર્ગ.
    63. ૬૩. દૃષ્ટા ને દૃશ્યના મધ્યમાં રહેલા વિચારમાં જીવનાં ને ઇંદ્રિયો-અંતઃકરણના જાણપણાનું રૂપ - જીવને અતિશય બળ પામવાનો માર્ગ.
    64. ૬૪. ભગવાનના અવતારોમાં ન્યૂનાધિક ભાવ વિશે - માયાના ઉદરમાં રહેલા જીવનું કલ્યાણ સૃષ્ટિ રચ્યા વગર થવા ન થવા અંગેના પ્રશ્નની સ્પષ્ટતા.
    65. ૬૫. ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા ને વૈરાગ્યની દૃઢતાની આવશ્યક્તા - અક્ષરધામના સ્વરૂપ ને પ્રત્યક્ષ ભગવાનના મનુષ્યરૂપની એકતા સમજી નવધા ભક્તિ કરવા વિશે હિતોપદેશ.
    66. ૬૬. થોડી બુદ્ધિવાળાને પોતાના દોષ દેખાય ને ઝાઝી બુદ્ધિવાળાને પોતાના દોષ ન સૂઝવાનું કારણ - સર્વ સાધનમાં આશ્રયનું મહત્વ - દેહને વિશે રહેલ જીવનું રૂપ - ભગવાનના ધામમાં જીવનું રૂપ - યોગ ને આત્મદર્શન વિશે ભગવાન ને સંત કરતાં વધુ લગની લાગવાનું કારણ - ભગવાનમાંથી મન
    67. ૬૭. ભગવદભાવ પામી ભગવાનની જેમ સ્વતંત્ર થયેલા ભક્તને ભગવાન સાથે સ્વામી-સેવકભાવ સદાય રહેવાનું કારણ.
  9. વરતાલ પ્રકરણમ્
    1. ૧. નિર્વિકલ્પ સમાધિનો વિશિષ્ટ અર્થ - સંકલ્પ-વિકલ્પ ટાળવાનો પ્રયત્ન કરે છતાં મનને ન જીતી શકે તેની ગતિ.
    2. ૨. ભગવાનને રાજી કરવાનો ઉપાય - વેદાદિ પાંચ શાસ્ત્રો દ્વારા ભગવાનને જાણવાની રીત.
    3. ૩. જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ એ ચાર સાધનમાં શ્રેષ્ઠ સાધન કયું? - અસાધારણ ભક્તિનો ઉપાય.
    4. ૪. એક સાધનમાં સર્વે સાધન આવી જાય એવું સાધન - યોગીને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની રીત.
    5. ૫. ભગવાનની પ્રાપ્તિ પછી ભજનમાં સંકલ્પ-વિકલ્પરૂપ વિક્ષેપ થવાનું કારણ - આશરાનું રૂપ - આશરો હોય તેને ઓળખવાની રીત - આ જન્મે જ સર્વ કસર ટાળી ઉત્તમ ભક્ત થવાનો સુગમ ને સચોટ માર્ગ.
    6. ૬. સૃષ્ટિ સમયને વિશે જીવને સ્થૂળ-સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થવાનું કારણ.
    7. ૭. આસુરી જીવને દૈવી થવાનો ઉપાય - ભગવાનનું અન્વય-વ્યતિરેકપણું.
    8. ૮. ભગવદ્ આકારે વૃત્તિ થવાની પ્રક્રિયા.
    9. ૯. ભગવાન સંબંધી નિર્ગુણ સુખ જણાવાનો ઉપાય.
    10. ૧૦. જીવનું કલ્યાણ થવાની રીત.
    11. ૧૧. જીવ નાશ પામવાનું કારણ - જીવના નાશનો અર્થ - પંડિતને ભગવાનનો તથા સંતનો મહિમા ન જણાવાનું કારણ - આત્મદર્શનનું, સત્પુરુષનો મહિમા જણાવાનું તથા ભગવાનનું સાક્ષાત્ દર્શન થવાનું સાધન.
    12. ૧૨. ભગવાનનો દૃઢ નિશ્ચય થવાનું સાધન - જીવને વૃદ્ધિ પામવાનો ને ઊતરી જવાનો હેતુ.
    13. ૧૩. સમાધિ થવાનું કારણ - મૂર્તિમાન ભગવાનને વ્યાપક કહેવાનું પ્રયોજન.
    14. ૧૪. કુપાત્ર જીવને સમાધિ થવાનું કારણ.
    15. ૧૫. જીવના દૈવી ને આસુરી એ બે પ્રકાર થવાનું કારણ.
    16. ૧૬. સંસારને વિશે મોટા માણસને ચમત્કાર ન જણાવાનું પ્રયોજન - ભગવાનના ભજનમાં સુખનું ઉત્કૃષ્ટપણું.
    17. ૧૭. જ્ઞાનીને જિતેન્દ્રિય કહેવાનું કારણ - ત્યાગીને પ્રવૃત્તિમાર્ગમાં નિર્વિકારી રહેવાનો માર્ગ.
    18. ૧૮. સત્સંગીએ ગુરુપરંપરા વગેરે સંપ્રદાય સંબંધી અવશ્યપણે લક્ષમાં રાખવાની વિગત.
    19. ૧૯. ભગવાન ને સંતની ઓળખાણ કરી તેમને વિશે જ દૃઢ પ્રીતિ કરવા હિતોપદેશ.
    20. ૨૦. કામાદિકનું બીજ ટળી જાય તેવું સાધન.
  10. અમદાવાદ પ્રકરણમ્
    1. ૧. તત્કાળ સિદ્ધદશા પમાડે તેવા યોગમાર્ગના ધ્યાનનું નિરૂપણ - ધ્યાન સિદ્ધ થવા માટે એકાંતિકપણાની અનિવાર્યતા.
    2. ૨. માયિક ઉપાધિ ત્યજી બ્રહ્મરૂપે ભક્તિ કરે તેની શ્રેષ્ઠતા.
    3. ૩. ભગવાનના ભક્તને પંચવિષય જન્મ-મરણના હેતુ ન થવાનો ઉપાય - ઉપશમદશા પામવાનો માર્ગ - વિવેક ને સમજણનો અભાવ હોય તેણે ધણીને રાજી કરવાની રીત.
    4. ૪. ભગવાનના અકળિત સ્વરૂપનું નિરૂપણ.
    5. ૫. પુરુષોત્તમનું અસાધારણ લક્ષણ - અનંત બ્રહ્માંડોમાં જીવોનો ઉદ્ધાર કરવાની ભગવાનની રીત - સત્સંગીએ ત્યજવા ને ગ્રહણ કરવા યોગ્ય વાતનો વિવેક - ધર્મ, અર્થ, કામ ને મોક્ષનાં રૂપ.
    6. ૬. ભગવાનનો નિશ્ચય ન ડગવાનો ઉપાય - બ્રહ્મપુર તથા તેમાં રહેલ ભક્તનું રૂપ વર્ણન.
    7. ૭. ભગવાનના સ્વરૂપને વિશે મન કોઈ કાળે વ્યભિચારને ન પામે તેનો ઉપાય - શ્રીજીમહારાજને સર્વોપરી સ્વરૂપનું નિરૂપણ.
    8. ૮. ક્રોધ જીતવા વિશે ઉપદેશ - જેની ઉપર ક્રોધ ઉપજે તેને પ્રસન્ન કરવાની રીત.
  11. અશ્લાલી વચનામૃતમ્ - ઐશ્વર્યાર્થી, કૈવલ્યાર્થી ને ભગવન્નિષ્ઠાર્થીનાં લક્ષણો.
  12. જેતલપુર પ્રકરણમ્
    1. ૧. માયા ઉલંઘવાનો ઉપાય - ભગવાનને મળેલા સંતમાં આત્મબુદ્ધિ (આપોપું) રાખવા બોધવચન.
    2. ૨. યતિનાં લક્ષણ - જીવનું સ્વરૂપ વર્ણન.
    3. ૩. દુષ્ટ વાસના ન રાખવા વિશે ઉપદેશ - દુષ્ટ વાસના ટાળવાનો ઉપાય.
    4. ૪. જીવનું કલ્યાણ થવામાં ભગવાનની અખંડ સ્મૃતિ અને ઉત્તમ ભક્તની (મુક્તની) સેવાની અગત્ય.
    5. ૫. શ્રીજીમહારાજના સર્વોપરીપણાનું ને સર્વકર્તાપણાનું પ્રતિપાદન.
  13. ગઢડા છેલ્લું પ્રકરણમ્
    1. ૧. ભૂંડા દેશકાળાદિકમાં વિઘ્ન ન થાય તેવી યુક્તિ - ભગવાનને વિશે જ્ઞાન ને હેતના અંગનું મહત્વ - શિક્ષાપત્રીના પાઠની આજ્ઞા.
    2. ૨. ભગવત્સ્વરૂપમાં જીવનું ચિત્ત ન ચોંટવાનું ને માયિક પદાર્થમાં પ્રીતિ રહેવાનું કારણ - પરમેશ્વરને વિશે પ્રીતિ થવાનો ઉપાય.
    3. ૩. આત્મજ્ઞાન ને વૈરાગ્યવાળાને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ રહેવાનો હેતુ.
    4. ૪. બાધિતાનુવૃત્તિનું રૂપ - દેહને વિષે જીવની સ્થિતિનું વર્ણન.
    5. ૫. વિઘ્ન થાય ને ન થાય તેવી ભક્તિના પ્રકાર - માહાત્મ્યે યુક્ત ભક્તિ આવવાનું સાધન - પરિપક્વ નિશ્ચયવાળા ભક્તોમાં વિકાર ટળી ગયા હોય ને વિકાર ન ટળ્યા હોય તેની ગતિ.
    6. ૬. ભક્તિ કરવામાં ઈર્ષાના ત્યાગની અનિવાર્યતા - ભક્તિ કરતાં અપરાધ થાય તો પોતાના જીવનો વાંક સમજવો - મનનું કહ્યું ન માનવું વગેરે હિતનાં વચનો.
    7. ૭. અત્યાધિક સુખદાયી શું? - છતી દેહે જ ભગવાનના ધામમાં સ્થિતિની સમજણ.
    8. ૮. સદા સુખી રહેવાનો ઉપાય - ભગવાનની ભક્તિમાં મોટા વિઘ્નનું રૂપ.
    9. ૯. જાણપણારૂપ દરવાજાની સમજણ.
    10. ૧૦. માધ્વમતના વિદ્વાન સાથે ચર્ચા - શ્રીજીમહારાજના સિદ્ધાંતનું નિરૂપણ.
    11. ૧૧. ઇંદ્રિયો ને મન જીતવાનાં સાધન - નિર્વિકલ્પ સમાધિ વિના પણ શાંતિ રહેવાનો ઉપાય - કલ્યાણના માર્ગમાં દેશકાળાદિક વિઘ્નરૂપ ન બને તેવી સમજણ - સંગ કરવામાં વિવેક.
    12. ૧૨. પોતાનું કલ્યાણ ઇચ્છનારે શું કરવું? તે અંગે સચોટ માર્ગદર્શન.
    13. ૧૩. દેહની અવસ્થા કાળક્રમને આધિન હોઈ તેમાં એકાંતિકપણું રહેવાનો ઉપાય - ભગવાનની ઇચ્છા એ જ આપણું પ્રારબ્ધ એ વિશે સમજ.
    14. ૧૪. પરમેશ્વરમાં દૃઢ પ્રીતિ ન થવાનું કારણ - દૈવી ને આસુરી જીવને ઓળખવાની રીત - આસુરીને દૈવી થવાનો ઉપાય - નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિને જાણવાની રીત - સંગ શુદ્ધિનું મહત્વ - હેતે કરીને ભગવાનમાં વૃત્તિ જોડે તેની શ્રેષ્ઠતા - વિવેક ને વૈરાગ્ય થવાનો હેતુ - પરમેશ્વ
    15. ૧૫. ભજન સ્મરણના અંગની દૃઢતા જણાવાનો ઉપાય.
    16. ૧૬. ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે પ્રીતિ ન થાય તેવી યુક્તિ.
    17. ૧૭. સર્વ પાપમાં અતિ અધિક પાપનું રૂપ - ભરતજીનું દૃષ્ટાંત.
    18. ૧૮. જાગ્રત અવસ્થામાં જેવી સ્થિતિ હોય તેવી સ્વપ્ન અવસ્થામાં ન રહેવાનું કારણ - જાગ્રતમાં જે જોયાં ને સાંભળ્યાં હોય તેવા પદાર્થ સ્વપ્નમાં સ્ફૂરી આવવાનું કારણ - ભગવાનના ભક્તને પૂર્વ કર્મનું જોર રહેવાનો અવધિ - દેહાભિમાન રહિત ને પંચવિષયના અભાવે યુક્ત ભક્તને ઓળખ
    19. ૧૯. ત્યાગી ભક્તને કલંકરૂપ બે દોષ - તે દોષ ટાળવાનો ઉપાય.
    20. ૨૦. સ્વભાવનું સ્વરૂપ - વાસના ટાળ્યાનું સાધન.
    21. ૨૧. ભાગવત ધર્મ નિરૂપણ - ભક્ત સાથે વિવાદ ન કરવા આદેશ - પ્રેમલક્ષણા ભક્તિની મહત્તા.
    22. ૨૨. ભક્તિનો શ્રેષ્ઠ પ્રકાર - ભગવાનને વિશે પ્રીતિ કરવી હોય તેને ભક્તનો દ્રોહ ન કરવો ને નિષ્પાપ બુદ્ધિ કરવા અંગે બોધ.
    23. ૨૩. શિયાળો, ઉનાળો ને ચોમાસામાં માનસી પૂજા કરવાની પૃથક્ પૃથક્ રીત.
    24. ૨૪. ભાગવત ધર્મને આશરવાની રીત - આપત્કાળે ધર્મમાંથી ન ડગે તેનાં લક્ષણ - કઠણ પ્રકૃતિ ટાળવાનો ઉપાય - ભક્તોનાં વિશ્વાસાદિ વિવિધ અંગોની પ્રશંસા - જ્ઞાનાંશ વિશે સમજ - ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિનું કારણ.
    25. ૨૫. ભગવાનની ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા એ અંગોમાંથી આપત્કાળે પણ મોળો ન પડે તેની શ્રેષ્ઠતા - રાજબાઈના પ્રશ્નોના ઉત્તર.
    26. ૨૬. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંતનાં લક્ષણ - દેશકાળાદિકે સત્સંગ બહાર જવા છતાં પંચવિષય બંધન ન કરી શકે તેવા પુરુષનાં લક્ષણ.
    27. ૨૭. ભગવાનના સ્વરૂપમાં પાંચે વિષયનું સુખ એક સાથે આવે છે - વર્તમાનની આંટી ન મૂકવા ને તુચ્છ સ્વભાવની આંટી મૂકવા વિશે - માન, ઈર્ષા ને ક્રોધને કામ કરતાં ભૂંડા કહેવાનો હેતુ - ભક્તના સંબંધીનું કલ્યાણ થવાનો હેતુ - સાક્ષાત્કારનું રૂપ ને તેના ઉપાય.
    28. ૨૮. કલ્યાણના માર્ગમાંથી જીવને પડવાના પ્રકાર - ભગવાનને ને સંતને નિશ્ચયે કરીને જાણ્યા હોય તો પણ પાછા પડવાનું કારણ - માન ટાળવાની યુક્તિ - નિષ્કામ ભક્તની શ્રેષ્ઠતા.
    29. ૨૯. મંદ વૈરાગ્યવાળા ત્યાગી, ગૃહીમાં ગૃહસ્થની શ્રેષ્ઠતા - મંદ વૈરાગ્યવાળાને તીવ્ર વૈરાગ્ય થવાનો હેતુ.
    30. ૩૦. ભગવાનને પ્રિય ભક્તનાં લક્ષણ - પાંચ વાર્તાનું નિરંતર અનુસંધાન રાખવા આદેશ.
    31. ૩૧. ધામનું સ્વરૂપ ને પ્રત્યક્ષ ભગવાનના મનુષ્ય સ્વરૂપમાં લગાર પણ ભેદ ન સમજવા વિશે હિતવચન - પ્રતિલોમપણે ધ્યાનની રીત.
    32. ૩૨. ભક્તનો સત્સંગ પાર પાડવાનો ઉપાય - સાચા ભક્તનું લક્ષણ - માહાત્મ્યની ઓથે કરાતાં પાપકર્મથી થતી શ્રીહરિની અતિ અપ્રસન્નતા.
    33. ૩૩. સ્ત્રી, ધનાદિકમાં ન બંધાય તેનાં લક્ષણો, એ વિષે મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીની પ્રશંસા - એકાંતિક ભક્તનું લક્ષણ - ધન, સ્ત્રી, દેહાભિમાન ને સ્વભાવ એ ચારની કાચપ ટાળવાનો ઉપાય.
    34. ૩૪. જ્ઞાને સહિત વૈરાગ્ય ને પ્રીતિ હોય તેને વાસના ટાળવાનો ઉપાય - ક્રોધ કરવા ન કરવા વિશે વિવેક.
    35. ૩૫. આપત્કાળમાં ને સુખ-દુઃખમાં ભગવાનનો નિશ્ચય ન ફરે તેના મનનો અભિપ્રાય તથા દેહના આચરણની રીત - સંતના હૃદયમાં ભગવાન રહ્યા છે, માટે સંતનો દ્રોહ ન કરવા વિશે ઉપદેશ.
    36. ૩૬. કલ્યાણનું અસાધારણ સાધન - એ સાધનમાં મોટું વિઘ્ન શું? - આત્મદર્શન ને બ્રહ્મદર્શનમાં ભગવાનની મૂર્તિના ધ્યાન અને ઉપાસનાની અનિવાર્યતા.
    37. ૩૭. પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપના જ્ઞાને કરીને ભગવાનના સુખનો અનુભવ એક વાર થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય ન થાય એ વિશે કૃપાવચન.
    38. ૩૮. ભગવાન ને ભગવાનના મુક્તના આકાર વિના બીજા આકાર માત્ર અસત્ય સમજવા વિશે - સુખ ન થાય તેવા છ પ્રકારના સ્વભાવવાળાનાં લક્ષણ.
    39. ૩૯. માયાનું સ્વરૂપ, તેને ટાળવા ને તે થકી રક્ષણ માટે ભગવાનની પ્રાર્થનારૂપ ઉપાય - આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યના બળની આવશ્યકતા - વિશલ્યકરણી ઔષધિનું દૃષ્ટાંત.
  14. ભૂગોળ-ખગોળનું વચનામૃત
  15. વિષયાનુક્રમણિકા
  16. ટીકાસ્થ