વચનામૃત

૧૭. ભગવત્પ્રસન્નતાના સાધન તથા આજ્ઞાપાલનમાં સત્સંગમાં કુસંગરૂપ હિંમત રહિત વાત ન કરવાની આજ્ઞા.

0:000:00

સંવત 1876ના માગશર વદિ 5 પંચમીને દિવસે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડામાં કથા વંચાવતા હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી ચાદર ઓઢી હતી, તથા ધોળી પાઘ બાંધી હતી, અને પીળા પુષ્પની માળા પહેરી હતી, ને પીળા પુષ્પનો તોરો પાઘને વિષે ખોસ્યો હતો, અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા.

તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા ને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 17 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે હિંમત વિનાની વાત કરીને અમારી પ્રસન્નતાનાં સાધનમાંથી બીજાને મોળા પાડે તે કુસંગી તથા નપુંસક છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.