પત્ર : ૧૧૨

શ્રીજીમહારાજ કહે છે કે દેહ ક્ષણભંગુર છે, પણ આપણે મોઢે બોલતા જઈએ છીએ તેવું જીવમાં સમજી શકતા નથી. મમતમાંમ એ છેલ્લી ઘડી તો સાંભરતી જ નથી.

આપણે તો શ્વાસ ચાલે છે ત્યાં સુધી એમને જ મુખ્ય રાખવા. મહારાજ વિના આ લોક-પરલોકમાં કોઈ સુખદાયી નથી.