પત્ર : ૩૫

સુખ સમજણમાં ને શ્રીજીમહારાજની મૂર્તિમાં છે. અનંત મુક્ત અનાદિકાળથી એ સુખમાં તૃપ્ત થતા નથી. આપણે પણ એ સુખની લાલચ છે, જેથી બનતાં સાધન કરીએ છીએ. મોટા મુક્ત પાસે ગરજુ થઈએ છીએ, વચનમાં વર્તવા સાવધાન રહીએ છીએ.