પત્ર : ૯૪

પૂર્વેના મુક્તો પાસે મહારાજે સાધન ઘણાં કરાવ્યાં. આ વખતે મૂર્તિરૂપ રાખી સાધન કરાવ્યાં, જેથી સાધન બધાં સિદ્ધ જેવા બની ગયાં.