પત્ર : ૧૮૯

શ્રીહરિ પાસે કીર્તનો ગાઈને તેના કર્તાએ શિરપાવ લીધા છે, વરદાન લીધાં છે. આ કીર્તનો આપણે ગાઈએ એ પણ એવો જ લાભ ગણાય, પણ મૂર્તિ આકારે થઈને ગાવાં જોઈએ.