૬૨
નિશ્ચયરૂપી પાયો પાકો જોઈએ, હલર વલર કરવું નહિ. ધ્યાન, ભજનમાં તાન રાખીને મૂર્તિ સિદ્ધ કરવી જોઈએ. ધણી હાથ આવે તો રસના આદિકમાં તાન રહે નહિ. "વાલા એ રસના ચાખણહાર, છાશ તેે નવ પીએ રે લોલ"જો મૂર્તિનો રસ ચાખ્યો હોય તો બીજા કોઈ પદાર્થમાં તાન રહે નહિ.
Save your highlights, bookmarks and reading lists across devices.
નિશ્ચયરૂપી પાયો પાકો જોઈએ, હલર વલર કરવું નહિ. ધ્યાન, ભજનમાં તાન રાખીને મૂર્તિ સિદ્ધ કરવી જોઈએ. ધણી હાથ આવે તો રસના આદિકમાં તાન રહે નહિ. "વાલા એ રસના ચાખણહાર, છાશ તેે નવ પીએ રે લોલ"જો મૂર્તિનો રસ ચાખ્યો હોય તો બીજા કોઈ પદાર્થમાં તાન રહે નહિ.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.