ગઢડા પ્રથમ : ૨૯

દેશકાળાદિક સારા સેવે, પંચવર્તમાને યુક્ત એવા બ્રહ્મવેત્તા સાધુનો સંગ કરે તો અમારી ભક્તિનું બળ અતિશય વૃદ્ધિ પામે છે. પૂર્વનું પ્રારબ્ધ તથા અમારી ને અમારા મુક્તની કૃપા તથા પુરુષ પ્રયત્ન એ ત્રણે પ્રકારે અંતર શુદ્ધ થાય છે.