પત્ર : ૩૬

દેશકાળ કઠણ હોય ત્યારે મહારાજ તથા દિવ્યસભા સામું જોઈએ તો ‘‘આ કાંઈ છે જ નહિ’’ એવું લાગે. આમ સમજણ રાખવી.