પત્ર : ૭૮
સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીની થોડી વાતો છપાયેલી છે અને તે મૂર્તિના સારરૂપ મનન કરવા યોગ્ય છે. સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ ‘વચનામૃત’નું રહસ્ય બાપાશ્રી પાસે જાણી સત્સંગને એ લાભ આપ્યો, જેથી આપણે ‘વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ગ્રંથ’ વાંચીએ છીએ.
Save your highlights, bookmarks and reading lists across devices.
સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીની થોડી વાતો છપાયેલી છે અને તે મૂર્તિના સારરૂપ મનન કરવા યોગ્ય છે. સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ ‘વચનામૃત’નું રહસ્ય બાપાશ્રી પાસે જાણી સત્સંગને એ લાભ આપ્યો, જેથી આપણે ‘વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ગ્રંથ’ વાંચીએ છીએ.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.