પત્ર : ૧૪૦

મંદવાડ તો તપ ગણાય. આગળ મોટા મોટા સંતોએ ઘણાં તપ કર્યાં છે. આપણે તો શ્રીજીમહારાજની મરજી પ્રમાણે રહેવું, સુખદુઃખમાં લેવાવું નહિ, તો શ્રીજીમહારાજ રાજી થાય.