પત્ર : ૩૦

શ્રીજીમહારાજ ભક્તવત્સલ છે, એમના ચરણકમળમાં આપણો નિવાસ છે : ‘‘જેને જેનો આશરો, તેની તેને લાજ.’’ આપરણને ધણી બહુ મોટા મળ્યા છે, એમના પ્રતાપે આપણને સુખ ને શાંતિ છે.