વાત : ૧૩૬

સત્પુરુષ ને સત્‌શાસ્ત્રના વચન વિના પોતાના મનને જાણે જીવ જે જે કરવાનું ધારે તેને દેહાભિમાન કહેવાય. અને તેને કોઈ ટાળવાનું કરે ત્યારે તેને બહુ દુઃખ થાય.।।૧૩૬।।