વાત : ૩૩૫
લોભ, કામ, રસાસ્વાદ એ આદિક જે પોતાને વિષે દોષ હોય તેને ઓળખીને મૂકી દે તો જ એ દોષ ટળે ને વાર્તાએ કરીને પ્રકૃતિ ફરે છે, પણ જેમ પાણી પીવરાવીએ ને તે બીજમાં જેવો ગુણ હોય તેવો ફળમાં ગુણ આવે છે.।।૩૩૫।।
Save your highlights, bookmarks and reading lists across devices.
લોભ, કામ, રસાસ્વાદ એ આદિક જે પોતાને વિષે દોષ હોય તેને ઓળખીને મૂકી દે તો જ એ દોષ ટળે ને વાર્તાએ કરીને પ્રકૃતિ ફરે છે, પણ જેમ પાણી પીવરાવીએ ને તે બીજમાં જેવો ગુણ હોય તેવો ફળમાં ગુણ આવે છે.।।૩૩૫।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.