વાત : ૩૬૪

મુક્તબુદ્ધિ શીખવી. જે બુદ્ધિએ કરીને પંચ વિષયને વિષે કોઈ રીતે બંધાવાય નહિ તેને મુક્તબુદ્ધિ કહીએ.।।૩૬૪।।