વાત : ૪૧૮

જ્ઞાનની પક્વતા ન હોય તો પોતાને બંધન થાય તથા પોતાના આશ્રિતને બંધન થાય, તેની આગળ ખબર પડે ને જ્ઞાનની પક્વતા કાળે કરીને ધીરે ધીરે થાય છે.।।૪૧૮।।