વાત : ૩૫૮

વાણિયાને બે હજારનાં લીટાં તાણેલા ચોપડા હોય તેમાંથી એક બદામ આવે નહિ. તેમ વિષયમાંથી એક પૈસાનો માલ નીસરતો નથી.।।૩૫૮।।