વાત : ૩૬૧

જ્યાં સુધી પંચવિષયમાં પ્રીતિ છે ત્યાં સુધી રૂપિયા, દેહ તથા સેવક આદિકમાંથી પ્રીતિ ટળે નહિ.।।૩૬૧।।