વાત : ૨૫૨
વક્તાપણું ને સમજુપણાનું માન તો બહુ હોય છે પણ જેમ સમજવું ઘટે તેમ સમજે નહિ તે કેમ હશે ? ઉત્તર : જે તે તો આત્માના સ્વરૂપના શ્રવણ-મનનાદિકે કરીને માનને ઘટાડ્યા કરે તો જેમ સમજવું ઘટે તેમ સમજાય.।।૨૫૨।।
Save your highlights, bookmarks and reading lists across devices.
વક્તાપણું ને સમજુપણાનું માન તો બહુ હોય છે પણ જેમ સમજવું ઘટે તેમ સમજે નહિ તે કેમ હશે ? ઉત્તર : જે તે તો આત્માના સ્વરૂપના શ્રવણ-મનનાદિકે કરીને માનને ઘટાડ્યા કરે તો જેમ સમજવું ઘટે તેમ સમજાય.।।૨૫૨।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.