વાત : ૩૮૮
ઇંદ્રિયોની વૃત્તિને વિષય થકી પાછી વાળવી. તેની વિગત જે જાણપણારૂપે રહીને શબ્દાદિક વિષય સન્મુખ જાતી એવી જે ઇંદ્રિયોની વૃત્તિ તેને આત્માને વિષે કે પરમાત્માને વિષે હોમ્યા કરે તો વાસના માત્ર નાશ થઈ જાય છે.।।૩૮૮।।
Save your highlights, bookmarks and reading lists across devices.
ઇંદ્રિયોની વૃત્તિને વિષય થકી પાછી વાળવી. તેની વિગત જે જાણપણારૂપે રહીને શબ્દાદિક વિષય સન્મુખ જાતી એવી જે ઇંદ્રિયોની વૃત્તિ તેને આત્માને વિષે કે પરમાત્માને વિષે હોમ્યા કરે તો વાસના માત્ર નાશ થઈ જાય છે.।।૩૮૮।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.