વાત : ૫૩૭
શ્રીજીમહારાજે કહ્યું જે અમે તો જ્ઞાન-વૈરાગ્યાદિક જે અમારી સર્વે સંપત્તિ તે સર્વે સાધુ ને સત્સંગીને સોંપી છે ને અમે તો સર્વેનાં દુઃખ લીધાં છે માટે તમે સર્વે સુખે કરીને પ્રભુને ભજો એવા કર્યા છે.।।૫૩૭।।
Save your highlights, bookmarks and reading lists across devices.
શ્રીજીમહારાજે કહ્યું જે અમે તો જ્ઞાન-વૈરાગ્યાદિક જે અમારી સર્વે સંપત્તિ તે સર્વે સાધુ ને સત્સંગીને સોંપી છે ને અમે તો સર્વેનાં દુઃખ લીધાં છે માટે તમે સર્વે સુખે કરીને પ્રભુને ભજો એવા કર્યા છે.।।૫૩૭।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.