વાત : ૫૦૨

અને ધર્મ, જ્ઞાનાદિકની અવધિ જોઈ ત્યારે પ્રથમના ત્રણની તો અવધિ જાણ્યામાં આવી ને એક તો અગાધ રહ્યું.।।૫૦૨।।