વાત : ૨૪૩

એક શ્રીહરિજી તથા તેમના સંત તથા હરિભક્ત એ ત્રણે ઠેકાણે આઠ વાનાં ન જોઈએ. તેના નામ :- ૧. કપટ, ૨. માન, ૩. લોભ, ૪. છળ, ૫. ઈર્ષા, ૬. હાંસી, ૭. નિંદા, ૮. દ્રોહ।।૨૪૩।।