વાત : ૨૭૦

ભજન સ્મરણને જે કરતો હોય તેને ત્રણ અવસ્થા ને તેના ત્રણ ગુણને ઓળખવા કેમ જે દેહરૂપ થઈને જો ભજન સ્મરણ કરે તો તત્કાળ વાસનામય દેહ નાશ પામે નહિ.।।૨૭૦।।