વાત : ૩૬૬

સ્વામીએ ચૈતન્યાનંદ સ્વામીને અતિશય દયાએ કરીને એમ વાર્તા કરીજે અમુ માત્ર પણ પ્રતિ માયિક પંચ વિષયને વિષે રાખશો મા, એ પ્રીતિ તો કલ્યાણના માર્ગને વિષે અતિશય વિઘ્ન કરનારી છે.।।૩૬૬।।