વાત : ૧૪૭

મા બાપ થકી જે દેહ પમાય છે તે તો અજ્ઞાનમય છે

ને ગુરુ થકી જે દેહ પમાય છે તે તો જ્ઞાનમય દેહ છે ને

મોક્ષનો હેતુ છે ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિનો પમાડનારો છે.।।૧૪૭।।