વાત : ૩૯૩

સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે વાસના બહુ બળવાન છે તે કેમ જિતાય ? ઉત્તર જે સત્પુરુષના સમાગમે કરીને ધર્માદિક ચાર સાધનને પક્વ કરે તો વાસના જિતાય ને શુદ્ધ ભક્ત થાય છે.।।૩૯૩।।